જિલ્લા બક્ષીપંચ મોરચાના અગ્રણીનો અભિવાદન સ્નેહમિલન સમારોહ 

jainshilp samachar

જિલ્લા બક્ષીપંચ મોરચાના અગ્રણીનો અભિવાદન સ્નેહમિલન સમારોહ 

જૈનશિલ્પ સમાચાર, મહેસાણા
હરીપ્રસાદ રાવલ દ્વારા
જિલ્લા બક્ષીપંચ મોરચાના અગ્રણીનો અભિવાદન સ્નેહમિલન સમારોહનું આયોજન તા. 5મી નવેમ્બર, 2022ના રોજ મુખ્યમંત્રીના નિવાસ્થાને સમસ્ત નાયક ભોજક સમાજના સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચા ભાજપના સક્રિય કારોબારી સભ્ય અને નાયક ભોજક સમાજના અગ્રણી ચંન્દ્રકાન્તભાઈ નાયકનું અભિવાદન કરતા મુખ્યમંત્રી શિક્ષક દિનના દિવસે નિવૃત્ત સંનિષ્ઠ આચાર્યનું સન્માન ગૌરવવંતી બાબત છે. આ અંગેનો અહેવાલ પત્રકાર હરિપ્રસાદ રાવલ દ્વારા જૈનશિલ્પ સમાચાર અખબારને અપાયો હતો.