ઉદ્યોગ ભુષણ પુરસ્કાર થીં ખાન્દેશ કવિ ઈશ્વર પાટીલ ને શુભેચ્છાઓ નો વરસાદ

KHANDESH KAVI

સુરત - હાલમાં મહારાષ્ટ્ર નાં જલગાંવ માં મરાઠા સેવા સંઘ દ્વારા રાજ્ય સ્તરીય ઉદ્યોગ રત્ન, ઉદ્યોગ ભુષણ અને ઉદ્યોગ મિત્ર પુરસ્કાર માટે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત નાં એ આકાશવાણી ખમણ નાં સંચાલક અને કવિ ઈશ્વર પાટીલ ની મેહનત નાં ફળ સ્વરૂપે હજારો લોકો ની સાક્ષી માં ઉદ્યોગ ભુષણ પુરસ્કાર થીં  તેમને સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. હાલાકી ઈશ્વર પાટીલ પુરસ્કાર આપવામાં આવનાર દીવસે કાશ્મીર માં હતા તેથી તેમની જગ્યાએ તેમણા પુત્ર અવિનાશ પાટીલ એ પુરસ્કાર સ્વિકાર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ખાન્દેશ કવિ ઈશ્વર પાટીલ ની જીવન યાત્રા બહુંજ મુશ્કિલ ભરી છે.  મહારાષ્ટ્ર નાં જલગાંવ જીલ્લા નાં જામનેર તાલુકાના નાં ભાગદરા ગામ નાં રહીવાશી ઈશ્વર પાટીલ નાં પિતા ખેડૂત હતા.વર્ષો પહેલાં ઈશ્વર પાટીલ કામ ની તલાશ માં સુરત આવ્યા હતા.છુટક મજદુરી કરી ને તે આજે સુરત માં એ આકાશવાણી ખમણ નાં સંચાલક તરીકે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં નામલૌકિક પામ્યા છે.તેમને ઉદ્યોગ ભુષણ પુરસ્કાર આપવામાં મળવાથી લોકો તેમની શુભેચ્છા સંદેશ પાઠવી રહ્યા છે.જૈનશિલ્પ સમાચાર ચેનલ નાં માધ્યમ થીં ઈશ્વર પાટીલ તેમની રિતે આ પુરસ્કાર તેમને કેવી રીતે મળ્યાનો ઉલ્લેખ કર્યો છે તે જાણીએ.