શ્રી સાંઈ સપ્તશૃંગી દેવસ્થાન મંદિરમાં સાલગીરી મહોત્સવ ઉજવાયો

jainshilp samachar

જૈનશિલ્પ સમાચાર, સુરત
કતારગામ દરવાજા સ્થિત શ્રી સાંઈ સપ્તશૃંગી દેવસ્થાન મંદિરમાં આજ રોજ 17મી એપ્રિલ, રવિવારના રોજ સાંઈબાબાની સાલગીરી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સવારે 9થી 12 કલાક દરમિયાન હવન કાર્યક્રમ આયોજિત કરાયો હતો જ્યારે સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 કલાક સુધી ભંડારાનો કાર્યક્રમ અને રાત્રે 9 વાગ્યા પછી ભજનકાર અનિલ દીક્ષિત અને દીપક ચૌધરીના કંઠે ભજનનો કાર્યક્રમ રખાયો હતો.