અશ્વિનીકુમાર મોદી મહોલ્લા ખાતે મહાઆરતીનો સેંકડો ભક્તોએ લાભ લીધો   

અશ્વિનીકુમાર મોદી મહોલ્લા ખાતે મહાઆરતીનો સેંકડો ભક્તોએ લાભ લીધો   
અશ્વિનીકુમાર મોદી મહોલ્લા ખાતે મહાઆરતીનો સેંકડો ભક્તોએ લાભ લીધો   

જૈનશિલ્પ સમાચાર, સુરત
અશ્વિનીકુમાર મોદી મહોલ્લા ખાતે આવેલા કૃષ્ણા એપાર્ટમેન્ટ તથા શ્રીજી એપાર્ટમેન્ટમાં નવરાત્રી પર્વ મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. આઠમના દિવસે બંને જગ્યા પર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે રાત્રે દિવડા હાથમાં લઈને ગરબાની રમઝટ બોલાવી હતી. આ અવસરે સ્થાનિક અગ્રણી હરીશભાઈ ગુર્જર અને તથા કૃષ્ણા એપાર્ટમેન્ટના પ્રમુખ ગોવિન્દભાઈ, હસમુખભાઈ, નવીનભાઇ સોલંકી, રાજુ ખુટ તથા ભાવેશભાઈ સાવલીયા અને મહિલા આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.