ગુજરાત પત્રકાર સંઘની ટીમે પૂજ્ય મા કનકેશ્વરી દેવીની શુભેચ્છા મુલાકાત લીધી 

250-01-kankeshvari mata

ગુજરાત પત્રકાર સંઘની ટીમે પૂજ્ય મા કનકેશ્વરી દેવીની શુભેચ્છા મુલાકાત લીધી 

(પત્રકાર હરીપ્રસાદ રાવલ દ્વારા)

પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008મા કનકેશ્વરી દેવી સંચાલિત ખોખરા હનુમાન આશ્રમ બેલાની ગુજરાત પત્રકાર સંઘની ટીમે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પૂજ્ય મા કનકેશ્વરી દેવી એ ખોખરા હનુમાનના આશ્રમમા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી આર પ્રજાપતિ, ગુજરાત પત્રકાર વેલફર બોર્ડના પ્રમુખ યશવંતભાઈ  મહેતા, નટુભાઈ ભટ્ટ મહામંત્રી ગુજરાત પત્રકાર સંઘ, મિનેષભાઈ પટેલ,
 પ્રમુખ  નિરવ પ્રકૃતિ ટ્રસ્ટ કટોસણ રોડ, દેવેન્દ્ર સિંહ સિંધવ આચાર્ય, વિનયભાઈ પંડ્યા પરેશભાઇ મહેતા, મુકેશભાઈ રાજપૂત સહિતની ટીમે શ્રી શ્રાવણ માસમાં પૂજ્ય કનકેશ્વરી અને ખોખરા હનુમાન આશ્રમના દર્શન કર્યા હતાં.